ભગવાન શિવજીના ૧૨ જ્યોતિલિંગોનો મહિમા ખરેખરમાં એવો જ અદ્ભુત છે કે જેવું એમનું સ્વરૂપ. શંકર, શિવ શંકર, મહેશ, ભગવાન મહાદેવ વગેરે કેટલાય નામોથી પૂજવામાં આવેલા ભગવાન શિવના ૧૨ શિવ સ્થાન આ રીતે વર્ણિત છે : સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્ । ઉજ્જયિન્યાં મહાકાલોંકારમમલેશ્વરમ્...
Month: July 2023
અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી...