post-image
આજની તારીખ
મકરસંક્રાંતિ મકરસંક્રાંતિ મુખ્યત્વે સૂર્યના મકર રાશિ (મકર) માં સંક્રમણની અવકાશી ઘટના સાથે સંકળાયેલી છે. તે શિયાળાના અયનકાળનો અંત અને લાંબા દિવસોની શરૂઆત દર્શાવે છે. “મકર” શબ્દ મકર રાશિનો સંદર્ભ આપે છે, અને “સંક્રાતિ” એ સૂર્યની એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિનો સંકેત આપે છે. મકરસંક્રાંતિ...
post-image
આજની તારીખ ઇતિહાસ

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

વંદે વિશ્વેશં વરેણ્યમ શ્રીમલ્લિકાર્જુનં સદા। વિશ્વાદિત્યમનન્તપારં નિત્યમ વૈદ્યનાથમિવ॥ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેને શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાનું શ્રીશૈલમ શહેરમાં આવેલું છે. કૃષ્ણા નદીના કિનારે આવેલું...
post-image
આજની તારીખ ઇતિહાસ

સોમનાથ જ્યોતિર્લિંગ

સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્ય, જ્યોતિમય ચંદ્રકલાસતસમ્ | ભક્તિપ્રદાવાય કપાવતીણ સોમનાથ શરણે પ્રપદ્યતે || સોમનાથ જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું...
post-image
સ્તોત્ર

જ્યોતિર્લિંગ સ્તોત્ર

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્ લઘુ સ્તોત્રમ્ સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ । ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારેત્વમામલેશ્વરમ્ ॥ પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ । સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને ॥ વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે । હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે ॥ એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ । સપ્ત જન્મ કૃતં...
post-image
સ્તુતિ સ્તોત્ર

દ્વાદશા જ્યોતિર્લિંગ મહિમા

ભગવાન શિવજીના ૧૨ જ્યોતિલિંગોનો મહિમા ખરેખરમાં એવો જ અદ્ભુત છે કે જેવું એમનું સ્વરૂપ. શંકર, શિવ શંકર, મહેશ, ભગવાન મહાદેવ વગેરે કેટલાય નામોથી પૂજવામાં આવેલા ભગવાન શિવના ૧૨ શિવ સ્થાન આ રીતે વર્ણિત છે : સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્ । ઉજ્જયિન્યાં મહાકાલોંકારમમલેશ્વરમ્...
post-image
ભજન શ્રીનાથજી ભજન

અમે રે સૂકું રૂનું પૂમડું

અમે રે સૂકું રૂનું પૂમડું અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ...
post-image
ભજન શ્રીનાથજી ભજન

હવેલી બંધાવી દઉં શ્રીજી

હવેલી બંધાવી દઉં શ્રીજી અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો...
post-image
ભજન શ્રીનાથજી ભજન

અમી ભરેલી નજરું રાખો

અમી ભરેલી નજરું રાખો અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો...
post-image
ભજન શ્રીનાથજી ભજન

દર્શન દ્યો માં શ્રી યમુનાજી

દર્શન દ્યો મા શ્રીયમુનાજી અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો...
post-image
ભજન શ્રીનાથજી ભજન

આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ

આવો શ્રીવલ્લભ આવો, શ્રીવિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે...