ચાલો ને રમીએ ઘીસી પીસી લે શીંગની ચીકી, લે દાળિયાની ચીકી…(૨) ચાલો ને ૨મીએ ઘીસી પીસી, ઘીસી પીસી લીલો છે તારો દોર, ખિસ્સામાં છે મારાં બોર, દોરી આ બાજુથી ખેંચ, દોરી પેલી બાજુથી ખેંચ, ચાલો ને રમીએ ઘીસી પીસી…(૨) લે તલની ચીકી લે દાળિયાની...
હું મોટો ! એક વખત શરીરનાં બધાં અંગોનો ઝઘડો થયો. બધાં જ અંગો પોતપોતાને ‘હું મોટો, હું વધારે ઉપયોગી’ એમ કહી કહીને બરાડા પાડવા લાગ્યાં. કાન કહે, ‘“બધું જ સાંભળવાનું કામ હું કરું છું, તેથી હું મોટો.” નાક કહે, ‘‘સૂંઘવાનું કામ તો મારું છે,...
સુગરી અને વાંદરાની વાર્તા બાવળના ઝાડ પર સુગરી માળો બાંધી રહેતી હતી. માળો એવો કળાથી બાંધેલો કે ચોમાસામાં પાણીનું ટીપુંયે પડે નહિ. શિયાળામાં પવન અને ઉનાળામાં ગરમી લાગે નહિ. ચોમાસાના દિવસોમાં કેટલાંક વાંદરાં પલળીને ધ્રૂજતાં ધ્રૂજતાં આવી પહોચ્યાં. તેમાંના એક વાંદરાને સુગરીએ ઝાડ નીચે...
આ અમારું ઘર આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે, સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે. આ અમારું ઘર છે અને એમાં બે બારી છે, એકમાંથી સૂરજ આવે છે, બીજીમાંથી ભાગે છે. આ અમારું ઘર છે ને એમાં મોટું...
મકરસંક્રાંતિનું મહાત્મ્ય સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી ઉત્તરાયણની શરૂઆત છે, જે દેવતાઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે કરેલું દાન સો ગણું ફળ આપે છે. તે ધાર્મિક રીતે જપ, તપ, સ્નાન, શ્રાદ્ધ અને અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં સ્વર્ગના દરવાજા ખુલી જાય છે...
ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરિધારીને મનમાં મોરારી મનમાં ગોકુલીયને મનમાં વનરાવન મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણું આંગણીયે તુલસીનો...
મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુલ વનરાવન મારા મન ના આંગણિયા માં તુલસી ના વન મારા પ્રાણ જીવન ——–મારા ઘટ માં મારા આતમનાં આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિષે ગિરધારી રે ધારી મારું તન મન ગયું જેને વારી રે...
ઇતિહાસ અને મહત્ત્વ આ તહેવાર પ્રાચીન કાળથી ચાલતો આવે છે, જ્યારે સૂર્ય વાર્ષિક 12 રાશિઓમાંથી મકરમાં પ્રવેશ કરે છે અને ખરમાસનો અંત થાય છે, જે શુભ કાર્યોની પુનઃશરૂઆત કરે છે. વૈદિક ગ્રંથોમાં તેને સૂર્ય-શનિના મળન તરીકે ગણવામાં આવે છે, જે પ્રકૃતિમાં પરિવર્તન લાવે છે...
વંદે વિશ્વેશં વરેણ્યમ શ્રીમલ્લિકાર્જુનં સદા। વિશ્વાદિત્યમનન્તપારં નિત્યમ વૈદ્યનાથમિવ॥ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેને શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાનું શ્રીશૈલમ શહેરમાં આવેલું છે. કૃષ્ણા નદીના કિનારે આવેલું...
સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્ય, જ્યોતિમય ચંદ્રકલાસતસમ્ | ભક્તિપ્રદાવાય કપાવતીણ સોમનાથ શરણે પ્રપદ્યતે || સોમનાથ જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું...