રામ સ્તુતિ-shree ram stuti | shree ram | shri ram-શ્રી રામ | ayodhya-અયોધ્યા | ramayan

શ્રી રામ સ્તુતિ

By EditorInChief
॥દોહા॥
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ:
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ:

કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુન્દરમ:
પટ પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનકસુતાવરમ:

શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભુષણમ:
આજાનુભુજ શર-ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ:

ભજ દીનબંધુ દીનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ:
રઘુનંદ આનંદ કંદ કોશલચંદ્ર દશરથનંદનમ:

ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમનરંજનમ:
મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલ દલ ગંજનમ:

મનુ જાહિ રાચેયુ મિલહિ સો વરુ આસન સુંદર સાંવરો:
કરુણા નિધાન સુજાન શીલુ સ્નેહ જાનત રાવરો:

એહિ ભાંતિ ગૌરી અસીસ સન સિય સહીત હિય હર્ષિત અલી:
તુલસી ભવાનીહી પૂજી પુનિ-પુનિ મુદિત મન મંદિર ચલી:

  ॥સોરઠા॥
જાની ગૌરી અનુકૂળ સિય હિય હર્ષુ ન જાઈ કહી:
મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે:
-તુલસીદાસ ગોસ્વામી

 

1 Comment
  1. […] “શ્રી રામ સ્તુતિ” અથવા “શ્રી રામચંદ્ર કૃપાળુ” એ આરતી છે, જે તુલસીદાસ ગોસ્વામીએ લખી છે. તે સોળમી સદીમાં સંસ્કૃત અને અવધી ભાષાઓના મિશ્રણમાં લખાયું હતું. પ્રાર્થના શ્રી રામ અને તેમની લાક્ષણિકતાઓનો મહિમા કરે છે. […]

Leave a Comment

Your email address will not be published.

You may also like