post-image
ઇતિહાસ

કનડા ડુંગરની ખાંભીઓ

‘શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઈને ખોડાવું,ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..’– કવિ દાદ જૂનાગઢના મેંદરડા નજીક કનડા ડુંગર પર એક ખુબ જ ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન આવેલુ છે, જે આજથી આશરે દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ જણાવે છે. વાત છે ૨૮મી જાન્યુઆરી ૧૮૮૩ની, એ દિવસે...
post-image
ગઝલ

ઓ હ્રદય – બેફામ

ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા...
post-image
ગઝલ

નહોતી – બેફામ

ગલત ફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!...
post-image
ગઝલ

મિલનનાં દીપક – બેફામ

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે, વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે; અભાગી નયન વાટ કોની જુએ છે, હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે. અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી? સ્વપનમાં રહેલા સુખો થાય સાચા; કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,...
post-image
આજની તારીખ કવિતા

યશગાથા ગુજરાતની

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત…. જય જય જય ગરવી ગુજરાત જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની… ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં વૈષ્ણવજન...
post-image
કવિતા સાહિત્યકાર

અખાની કૃતિઓ

ગુજરાતના શરૂઆતના શ્રેષ્ઠ સાહિત્યકારો માંના એક “અખો” જેમનું પૂરું નામ અખા રહિયાદાસ સોની, તેમને દુનિયાના આડંબરો અને હકીકતો લગભગ ૭૪૬ જેટલા છપ્પાના રૂપમાં લખેલ,આખાની કૃતિઓ જે આજે પણ યાદ કરીએ છીએ. અનેક જાણીતી આખાની કૃતિઓ છે. જેવી કે, અખોગીત અનુભવ બિંદુ ગુરુ શિષ્ય સંવાદ...
post-image
કવિતા સાહિત્યકાર

અખાના છપ્પા

ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે. જયારે અખાને યાદ કરીએ ત્યારે “અખાના છપ્પા” યાદ આવે છે. જીવનના શરૂઆતના...
post-image
કવિતા સાહિત્યકાર

અખાની પંક્તિઓ

“અખો”– અખા રહિયાદાસ સોની. અનેક જાણીતી અખાની પંક્તિઓ છે, જેમની અનેક પંક્તિનો આપણે વાતચીતમાં વાપરીએ છીએ. જે એક વાક્યમાં આપણે ઘણું બધું કહી જાય છે જે એકવાર માં સમજવું મુશ્કેલ પડે છે. અખાની પંક્તિઓ: એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પુંજે દેવ…. ભાષાને શું...
post-image
કવિતા

હાજી કાસમ, તારી વીજળી રે

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ. શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ. ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર.  કાસમ, તારી… દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર.  કાસમ, તારી… દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર.  કાસમ,...
post-image
સાહિત્યકાર

અખો

“એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.” “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સહુ.કહ્યું કશુંને સભાળ્યું કશું, આંખનું કાજળ ગળે ઘસ્યું” અખા રહિયાદાસ સોની નો જન્મ અમદાવાદ પાસે આવેલ જેતલપુર ગામ માં રહેતા સોની રહીયાદાસ ને ત્યાં થયો હતો. જેઓ અખા ભગત અને...