આ અમારું ઘર આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે, સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે. આ અમારું ઘર છે અને એમાં બે બારી છે, એકમાંથી સૂરજ આવે છે, બીજીમાંથી ભાગે છે. આ અમારું ઘર છે ને એમાં મોટું...
મકરસંક્રાંતિનું મહાત્મ્ય સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી ઉત્તરાયણની શરૂઆત છે, જે દેવતાઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે કરેલું દાન સો ગણું ફળ આપે છે. તે ધાર્મિક રીતે જપ, તપ, સ્નાન, શ્રાદ્ધ અને અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં સ્વર્ગના દરવાજા ખુલી જાય છે...
ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરિધારીને મનમાં મોરારી મનમાં ગોકુલીયને મનમાં વનરાવન મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણું આંગણીયે તુલસીનો...
મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુલ વનરાવન મારા મન ના આંગણિયા માં તુલસી ના વન મારા પ્રાણ જીવન ——–મારા ઘટ માં મારા આતમનાં આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિષે ગિરધારી રે ધારી મારું તન મન ગયું જેને વારી રે...
ભારતીય સંસ્કૃતિ તહેવારોની ધન્ય પરંપરાથી ભરપૂર છે. વર્ષ દરમિયાન અનેક તહેવારો આપણા જીવનમાં નવી ઉમંગ, આશા અને આનંદની કિરણો ભરે છે. તેમામાંથી એક વિશેષ તહેવાર છે — મકર સંક્રાંતિ, જે સૌર વર્ષનો પરિવર્તનબિંદુ તથા ધર્મ, વિજ્ઞાન અને આનંદનો એક અનોખો સમન્વય છે. આ તહેવાર...
વંદે વિશ્વેશં વરેણ્યમ શ્રીમલ્લિકાર્જુનં સદા। વિશ્વાદિત્યમનન્તપારં નિત્યમ વૈદ્યનાથમિવ॥ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેને શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાનું શ્રીશૈલમ શહેરમાં આવેલું છે. કૃષ્ણા નદીના કિનારે આવેલું...
સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્ય, જ્યોતિમય ચંદ્રકલાસતસમ્ | ભક્તિપ્રદાવાય કપાવતીણ સોમનાથ શરણે પ્રપદ્યતે || સોમનાથ જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું...
દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્ લઘુ સ્તોત્રમ્ સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ । ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારેત્વમામલેશ્વરમ્ ॥ પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ । સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને ॥ વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે । હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે ॥ એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ । સપ્ત જન્મ કૃતં...
ભગવાન શિવજીના ૧૨ જ્યોતિલિંગોનો મહિમા ખરેખરમાં એવો જ અદ્ભુત છે કે જેવું એમનું સ્વરૂપ. શંકર, શિવ શંકર, મહેશ, ભગવાન મહાદેવ વગેરે કેટલાય નામોથી પૂજવામાં આવેલા ભગવાન શિવના ૧૨ શિવ સ્થાન આ રીતે વર્ણિત છે : સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્ । ઉજ્જયિન્યાં મહાકાલોંકારમમલેશ્વરમ્...
અરવલ્લી પહાડી શૃંખલાઓમાં નીકળતી બનાસ નદીના કિનારે નાથદ્વારા સ્થિત ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ભગવાન વિષ્ણુનું એક દિવ્ય સ્વરૂપ છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે તેમણે એક હાથ ઉંચો કરીને ગોવર્ધન ટેકરી ઉપાડી...