ગુજરાતમાં મકરસંક્રાંતિ ને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે, જે સૂર્યના મકર રાશિ પ્રવેશનો પ્રસંગ છે. આ તહેવાર 14-15 જાન્યુઆરીએ રંગબેરંગી પતંગો, ધાબા અને મીઠાઈઓથી ભરપૂર થાય છે. પતંગોત્સવ: ઉતરાયણનું મુખ્ય આકર્ષણ ગુજરાતભરમાં આકાશ પતંગોથી ખચાખચ ભરાઈ જાય છે. અમદાવાદનો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વિશ્વવિખ્યાત છે,...
આજની તારીખ
ઇતિહાસ અને મહત્ત્વ આ તહેવાર પ્રાચીન કાળથી ચાલતો આવે છે, જ્યારે સૂર્ય વાર્ષિક 12 રાશિઓમાંથી મકરમાં પ્રવેશ કરે છે અને ખરમાસનો અંત થાય છે, જે શુભ કાર્યોની પુનઃશરૂઆત કરે છે. વૈદિક ગ્રંથોમાં તેને સૂર્ય-શનિના મળન તરીકે ગણવામાં આવે છે, જે પ્રકૃતિમાં પરિવર્તન લાવે છે...
મકરસંક્રાંતિનું મહાત્મ્ય સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી ઉત્તરાયણની શરૂઆત છે, જે દેવતાઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે કરેલું દાન સો ગણું ફળ આપે છે. તે ધાર્મિક રીતે જપ, તપ, સ્નાન, શ્રાદ્ધ અને અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં સ્વર્ગના દરવાજા ખુલી જાય છે...
ભારતીય સંસ્કૃતિ તહેવારોની ધન્ય પરંપરાથી ભરપૂર છે. વર્ષ દરમિયાન અનેક તહેવારો આપણા જીવનમાં નવી ઉમંગ, આશા અને આનંદની કિરણો ભરે છે. તેમામાંથી એક વિશેષ તહેવાર છે — મકર સંક્રાંતિ, જે સૌર વર્ષનો પરિવર્તનબિંદુ તથા ધર્મ, વિજ્ઞાન અને આનંદનો એક અનોખો સમન્વય છે. આ તહેવાર...
વંદે વિશ્વેશં વરેણ્યમ શ્રીમલ્લિકાર્જુનં સદા। વિશ્વાદિત્યમનન્તપારં નિત્યમ વૈદ્યનાથમિવ॥ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેને શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાનું શ્રીશૈલમ શહેરમાં આવેલું છે. કૃષ્ણા નદીના કિનારે આવેલું...
સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્ય, જ્યોતિમય ચંદ્રકલાસતસમ્ | ભક્તિપ્રદાવાય કપાવતીણ સોમનાથ શરણે પ્રપદ્યતે || સોમનાથ જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું...
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત…. જય જય જય ગરવી ગુજરાત જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની… ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં વૈષ્ણવજન...
સરદાર હોવું એટલે?સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ. સરદાર હોવું એટલે?જ્યાં સુધી તમે સંમત ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ.પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય… સરદાર હોવું એટલે?...
હિન્દૂ તારિખયા પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથ પુરી મંદિર છે, જગન્નાથ મંદિર ચાર હિન્દૂ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે...
ચાલો જાણીએ ભીમ અગિયારસ વિશે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ઘણા લોકો ખોરાકની સાથે જળનો પણ ત્યાગ કરે છે. આ દિવસ ને પાંડવા એકાદશી કહેવામાં પણ આવે...