હિન્દૂ તારિખયા પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથ પુરી મંદિર છે, જગન્નાથ મંદિર ચાર હિન્દૂ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે...
આજની તારીખ
ચાલો જાણીએ ભીમ અગિયારસ વિશે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ઘણા લોકો ખોરાકની સાથે જળનો પણ ત્યાગ કરે છે. આ દિવસ ને પાંડવા એકાદશી કહેવામાં પણ આવે...
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો...
આપણા પુરાણો મુજબ સાત ચિરંજીવી (અશ્વત્થામા, રાજા બાલી, પરશુરામ, વિભીષણ, મહર્ષિ વ્યાસ, હનુમાન, કૃપાચાર્ય) માં એક ભગવાન પરશુરામ છે. જે ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે. ભૃગુશ્રિત મહર્ષિ જમાદગ્ની દ્વારા કરવામાં આવેલ સમ્પન્ન પુત્રેષ્ઠિ યજ્ઞ દ્વારા પ્રસન્ન દેવરાજ ઇન્દ્રએ વરદાન તરીકે પત્ની રેણુકા ના...
વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે ૧૮ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોની પહેલથી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ, વિશ્વના વારસાના સંરક્ષણ...
માતા જે શુન્ય માંથી સર્જન કરનારી, આ દુનિયામાં આપણને લાવી પાલનહારી છે. જેનો સિંહફાળો આપણા સહુના જીવનમાં અમૂલ્ય છે, પણ એ જ માતાની સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની વાત આવે ત્યારે આપણે લોકો બહુજ પાછળ રહીએ છીએ. આપણા દેશમાં એવી અનેક સ્ત્રીઓ છે જેઓ બાળકનો જન્મ...
૮ માર્ચને માતૃ દિન(Mothers day) તરીકે ઉજવવામાં આવે છે. ૧૧ એપ્રિલ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી...