post-image
આજની તારીખ

ભગવાન પરશુરામ જયંતિ

આપણા પુરાણો મુજબ સાત ચિરંજીવી (અશ્વત્થામા, રાજા બાલી, પરશુરામ, વિભીષણ, મહર્ષિ વ્યાસ, હનુમાન, કૃપાચાર્ય) માં એક ભગવાન પરશુરામ છે. જે ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે. ભૃગુશ્રિત મહર્ષિ જમાદગ્ની દ્વારા કરવામાં આવેલ સમ્પન્ન પુત્રેષ્ઠિ યજ્ઞ દ્વારા પ્રસન્ન દેવરાજ ઇન્દ્રએ વરદાન તરીકે પત્ની રેણુકા ના...
post-image
આરતી

નમસ્તે ગજવક્ત્રાય ગજાનન

નમસ્તે ગજવક્ત્રાય ગજાનન સુરૂપિણે। પરાશર સુતાયૈવ વત્સલાસૂનવે નમઃ ॥૧॥ વ્યાસભ્રાત્રે શુકસ્યૈવ પિતૃવ્યાય નમો નમઃ। અનાદિ વિનાયકાય વીરાય ગજદૈત્યસ્ય શત્રવે। મુનિમાનસનિષ્ઠાય મુનીનાં પાલકાય ચ ॥૬॥ દેવરક્ષકરાયૈવ વિઘ્નેશાય નમો નમઃ । વક્રતુણ્ડાય ધીરાય ચૈકદન્તાય તે નમઃ ॥૭॥ત્વયાઽયં નિહતો દૈત્યો ગજનામા મહાબલઃ । બ્રહ્માણ્ડે મૃત્યુ સંહીનો મહાશ્ચર્યં...
post-image
સ્તોત્ર

ગજાનનસ્તોત્રં દેવર્ષિકૃતમ્

વિદેહરૂપં ભવબન્ધહારં સદા સ્વનિષ્ઠં સ્વસુખપ્રદમ્ તમ્। અમેયસાંખ્યેન ચ લક્ષ્મીશં ગજાનનં ભક્તિયુતં ભજામઃ ॥૧॥ મુનીન્દ્રવન્દ્યં વિધિબોધહીનં સુબુદ્ધિદં બુદ્ધિધરં પ્રશાન્તમ્। વિકારહીનં સકલાંમકં વૈ ગજાનનં ભક્તિયુતં ભજામઃ ॥૨॥ અમેય રૂપં હૃદિ સંસ્થિતં તં બ્રહ્માઽહમેકં ભ્રમનાશકારમ્। અનાદિ મધ્યાન્તમ પારરૂપં ગજાનનં ભક્તિયુતં ભજામઃ ॥૩॥ જગત્પ્રમાણં જગદીશમેવ મગમ્યમાદ્યં જગદાદિહીનમ્। અનાત્મનાં...
post-image
આરતી

દેવં ગૌરીપુત્રં વિનાયકમ્

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્। ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે ॥૧॥ પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્। તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ॥૨॥ લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ। સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ ॥૩॥ નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્। એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥૪॥...
post-image
આરતી સ્તોત્ર

ગજાનનસ્તોત્રમ્

નમસ્તે ગજવક્ત્રાય ગજાનનસુરૂપિણે। પરાશરસુતાયૈવ વત્સલાસૂનવે નમઃ ॥૧॥ વ્યાસભ્રાત્રે શુકસ્યૈવ પિતૃવ્યાય નમો નમઃ। અનાદિગણનાથાય સ્વાનન્દવાસિને નમઃ ॥૨॥ રજસા સૃષ્ટિકર્તે તે સત્ત્વતઃ પાલકાય વૈ। તમસા સર્વસંહર્ત્રે ગણેશાય નમો નમઃ ॥૩॥ સુકૃતેઃ પુરુષસ્યાપિ રૂપિણે પરમાત્મને। બોધાકારાય વૈ તુભ્યં કેવલાય નમો નમઃ ॥૪॥ સ્વસંવેદ્યાય દેવાય યોગાય ગણપાય ચ।...
post-image
સ્તોત્ર

શ્રી ઉચ્છિષ્ટગણનાથસ્ય અષ્ટોત્તરશતનામાવલિ

ૐ વન્દારુજનમન્દાર પાદપાય નમો નમઃ। ૐ ચન્દ્રાર્ધશેખર પ્રાણતનયાય નમો નમઃ। ૐ શૈલરાજ સુતોત્સઙ્ગમણ્ડનાય નમો નમઃ। ૐ વલ્લીશવલય ક્રીડાકુતુકાય નમો નમઃ। ૐ શ્રીનીલવાણી લલિતારસિકાય નમો નમઃ। ૐ સ્વાનન્દભવનાનન્દ નિલયાય નમો નમઃ। ૐ ચન્દ્રમણ્ડલસન્દૃષ્ય સ્વરૂપાય નમો નમઃ। ૐ ક્ષીરાબ્ધિમધ્યકલ્પદ્રુમૂલસ્થાય નમો નમઃ। ૐ સુરાપગાસિતામ્ભોજસંસ્થિતાય નમો નમઃ। ૐ...
post-image
સ્તોત્ર

એકદંતગણેશસ્તોત્રમ્

મદાસુરં સુશાન્તં વૈ દૃષ્ટ્વા વિષ્ણુમુખાઃ સુરાઃ। ભૃગ્વાદયશ્ચ મુનય એકદન્તં સમાયયુઃ ॥૧॥ પ્રણમ્ય તં પ્રપૂજ્યાદૌ પુનસ્તં નેમુરાદરાત્। તુષ્ટુવુર્હર્ષસંયુક્તા એકદન્તં ગણેશ્વરમ્ ॥૨॥ ༺༺༺ દેવર્ષય ઉવાચ ༻༻༻ સદાત્મરૂપં સકલાદિ ભૂતમમાયિનં સોઽહમચિન્ત્યબોધમ્। અનાદિ મધ્યાન્ત વિહીનમેકં તમેકદન્તં શરણં વ્રજામઃ ॥૩॥ અનન્ત-ચિદ્રૂપ-મયં ગણેશં હ્યભેદ-ભેદાદિ-વિહીનમાદ્યમ્।હૃદિ પ્રકાશસ્ય ધરં સ્વધીસ્થં તમેકદન્તં શરણં વ્રજામઃ...
post-image
ઇતિહાસ

સાંચીનો સ્તુપ

વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ સાંચી મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લા સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી. પૂર્વોત્તરમાં, તથા બેસનગર અને વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે...
post-image
ઇતિહાસ

કોણાર્ક સૂર્ય મંદિર

વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ કોણાર્ક સૂર્ય મંદિર ઑડિશા (ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં...
post-image
આજની તારીખ

વિશ્વ ધરોહર દિવસ

વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે ૧૮ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોની પહેલથી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ, વિશ્વના વારસાના સંરક્ષણ...