વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ અજંતાની ગુફાઓ પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે. આની સાથે જ સજીવ...
વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ ઈલોરાની ગુફાઓ (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ઈલોરાની...
ગાઇએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાનીનન્દન. સિદ્ધિ સદન ગજેન્દ્રવદનં વિનાયક, કૃપાસિન્ધુ સુંદર સબ લાયક. મોદક પ્રિય મુદ મંગલદાતા, વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા. માંગત તુલસીદાસ કર જોરે, વસહિં રામસિય માનસ મોરે. સિંદૂરી મૂર્તિ વાલો વિષધર સિર પે, ચંદ કી કોલ વાલો. હત્તી સી સૂંડ વાલો ભૂખ...
સદાત્મરૂપં સકલાદિ ભૂતમમાયિનં સોઽહમચિન્ત્યબોધમ્। અનાદિ મધ્યાન્તવિહીનમેકં તમેકદન્તં શરણં વ્રજામઃ ॥૧॥ અનન્ત ચિદ્રૂપમયં ગણેશમભેદ ભેદાદિવિહીનમાદ્યમ્। હૃદિ પ્રકાશસ્ય ધરં સ્વધીસ્થં તમેકદન્તં શરણં વ્રજામઃ ॥૨॥ સમાધિસંસ્થં હૃદિ યોગિનાં યં પ્રકાશરૂપેણ વિભાતમેતમ્। સદા નિરાલમ્બસમાધિગમ્યં તમેકદન્તં શરણં વ્રજામઃ ॥૩॥ સ્વબિમ્બભાવેન વિલાસયુક્તાં પ્રત્યક્ષમાયાં વિવિધસ્વરૂપામ્। સ્વવીર્યકં તત્ર દદાતિ યો વૈ તમેકદન્તં...
༺༺༺ દોહા ༻༻༻ જય ગણપતિ સદગુણ સદન, કવિવર બદન કૃપાલ । વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ॥ ༺༺༺ ચૌપાઈ ༻༻༻ જય જય જય ગણપતિ ગણરાજૂ । મંગલ ભરણ કરણ શુભ કાજૂ ॥૧॥ જય ગજબદન સદન સુખદાતા । વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ॥૨॥...
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો… તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો… અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.....
ગણનાયકાષ્ટકમ્- એકદન્તં મહાકાયં તપ્તકાઞ્ચનસન્નિભમ્। લમ્બોદરં વિશાલાક્ષં વન્દેઽહં ગણનાયકમ્ ॥૧॥ મૌઞ્જી કૃષ્ણાજિનધરં નાગયજ્ઞોપવીતિનમ્। બાલેન્દુ સુકલામૌલિં વન્દેઽહં ગણનાયકમ્ ॥૨॥ અમ્બિકા હૃદયાનન્દં માતૃભિઃ પરિવેષ્ટિતમ્। ભક્તિપ્રિયં મદોન્મત્તં વન્દેઽહં ગણનાયકમ્ ॥૩॥ ચિત્રરત્ન વિચિત્રાઙ્ગં ચિત્રમાલા વિભૂષિતમ્। ચિત્રરૂપધરં દેવં વન્દેઽહં ગણનાયકમ્ ॥૪॥ ગજવક્ત્રં સુરશ્રેષ્ઠં કર્ણચામર ભૂષિતમ્। પાશાઙ્કુશધરં દેવં વન્દેઽહં ગણનાયકમ્ ॥૫॥...
માતા જે શુન્ય માંથી સર્જન કરનારી, આ દુનિયામાં આપણને લાવી પાલનહારી છે. જેનો સિંહફાળો આપણા સહુના જીવનમાં અમૂલ્ય છે, પણ એ જ માતાની સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની વાત આવે ત્યારે આપણે લોકો બહુજ પાછળ રહીએ છીએ. આપણા દેશમાં એવી અનેક સ્ત્રીઓ છે જેઓ બાળકનો જન્મ...
ૐ નમઃ સચ્ચિદાનંદ રૂપાય પરમાત્મને । જ્યોતિર્મયસ્વરૂપાય વિશ્વમાન્ગલ્યમૂર્તયે ॥૧॥ પ્રકૃતિઃ પંચાભૂતાની ગ્રહલોકસ્વરસ્તથા । દિશાઃ કાલશ્ચ સર્વેશ્હ સદા કુર્વંતુમંગલમ્ ॥૨॥ રત્નાકરાધૌતપદ હિમાલયકિરીટિનીમ્ । બ્રહ્મરાજર્ષિરત્નાઢ્યામ્ વન્દેભારતમાતરમ્ ॥3॥ મહેન્દ્રોમલયઃસહ્યો દેવતાત્મા હિમાલયઃ । ધ્યેયો રૈવાતકો વિન્ધ્યો ગિરિશ્ચારાવરિસ્તથા ॥૪॥ ગંગા સરસ્વતી સિન્ધુ બ્રહ્મપુત્રાશ્ચ ગણ્ડકી । કાવેરી યમુના રેવા કૃષ્ણા...
એ હકુમત ચલાવી જાણે છે, માસુમો ને મરાવી જાણે છે . પુષ્પ શું ચીજ છે એ શું જાણે, માત્ર કાંટા બિછાવી જાણે છે. આપ આંબા ઉછેરતા જાઓ, એ કુહાડી ચલાવી જાણે છે. આગ લાગે એ રાજમાં ‘દીપક’ જે પ્રજા ને રડાવી જાણે છે.